ગણિતશાસ્ત્રી

" mathematics is the most beautiful being human spirit" પાયથગોરસ સમયગાળો: 580B.C.-500B.C. જન્મ: ઈ.સ પૂર્વ 582 માં :: પયથાગોરસ વિશે માહિતી :: ગણિતના પ્રમેયને જેનું નામ આપ્યુ છે તેવા પાયથાગોરસનો જન્મ ૫૭૦ ઇ.પૂ. સામોસ ગામમાં થયો હતો. તેઓ પ્રાચીન ગ્રીક તત્ત્વચિંતક અને ગણિતજ્ઞા હતા. એક વાયકા પ્રમાણે તે સમયે પાયથાગોરસે એવું નિવેદન આપ્યું હતંુ કે સંખ્યા જ વિચારોની શાસક છે, અને દેવો અને દૈત્યોના શાસનનું કારણ છે. ટૂંકમાં તેઓ સંખ્યાને સર્વેસર્વા માનતા હતા. તેમના સમયમાં તેમણે ક્રોટન શહેરના લોકોના સાંસ્કૃતિક જીવનમાં સુધાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તે સમયે લોકોને પાયથાગોરસના આવા વિચારો અજીબ લાગતા હતા, છતાં પાયથાગોરસે પોતાની મહેનત ક્યારેય છોડી નહોતી. કહેવાય છે કે પાયથાગોરસ પોતાની ભણવાની તીવ્ર ઇચ્છાના કારણે ઘણીવાર સ્કૂલમાં જ રહેતા હતા. પાયથાગોરસે તેમના જીવનમાં ધા...